કેશોદમાં શ્રી જલારામ મંદિર માનવ સેવા સમિતિ દ્વારા આજરોજ નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

આજરોજ જલારામ માનવ સેવા સમિતિ દ્વારા હર મહિના માં બે રવિવાર ના દિવસે કેશોદ જરારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આંખના કેમ્પ તેમજ અન્ય આયુર્વેદ કેમ્પ જેવી કામગિરીઓ પણ કરવામાં આવે છે તેમજ દર વખત ની જેમ આવખતે કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું કેશોદ તાલુકા તેમજ બહારથી પણ આવનાર દર્દીઓ લાભ લેતા હોય છે આવી કામગિરી જલારામ મંદિર માનવ સેવા સમિતિદ્વારા કરવામાં આવે છે

આજના દિવસે પણ આ કેમ્પમાં આંખ ના કુલ-301-ર્દર્દીઓ ની તપાસ કરીને મોકલવામાં આવેલ જેમાં 95-જેન્શ અને26-લેડીઝ દર્દીઓને ઓપરેશન માં આજે 79- મોકલાવવામાં આવેલ હતા અને હાલ આજ સુધીના જલારામ સેવા સમિતિની અધ્યક્ષતા કુલ 263મો કેમ્પ અને કુલ 14806 દર્દીઓ ના સફળ કેમ્પ આજરોજ પૂર્ણ કરવામાં આવેલ છે

આ કેમ્પમાં જમણ વાર ના દાતા શ્રી વાસંતીબેન નરેન્દ્ર ભાઈ (લંડન વાળા) પરિવાર તરફ થી આપવામાં આવેલ હતું અને દીપ પ્રાગટ્ય આજના ભોજન ના દાતા શ્રી રમેશ ભાઈ રતનધાયરા પરિવાર તેમજ દિનેશ ભાઈ કાનાબાર તેમજ જલારામ પરિવાર દ્વારા કરવામાં આવેલ હતું

 

રીપોર્ટ:- જગદીશ યાદવ જૂનાગઢ

Related posts

Leave a Comment